New Believer Course·2 માંથી 10

2. The Blood of Jesus

Forgiveness and life is only possible when pure blood is shed. That is why Jesus, the only truly pure man, willingly chose to die for us.

તમારો પૂછો

બાઇબલ ઉક્તિઓ

શેર કરો
યોહ. 3:16

કેમ કે ઈશ્વરે માનવજગત પર એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપ્યો, એ સારુ કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંતજીવન પામે.

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

GUJ-IRV Creative Commons License Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.

વધુ વાંચો...
મફત સંસાધનો

શું તમે બાઇબલને વધુ ઊંડાણથી સમજવા માંગો છો?

અમારા બાઇબલ અભ્યાસમાં જોડાઓ

ટ્રાન્સક્રિપ્ટ

Gujarati (ગુજરાતી)
ઈસુના લોહીમાં શું એવું છે કે જે એકલું સનાતન જીવન આપી શકે છે? ઈશ્વરે આપણને કહ્યું હતું કે આપણું સમગ્ર જીવન આપણા લોહીમાં હતું. તેમણે આપણને ચેતવ્યા હતા કે જો તેમની આજ્ઞા નહી માનીએ તો આપણે મૃત્યુ પામીશું. પરંતુ આપણે તે કોઇપણ રીતે કર્યું હતું. આપણે આપણી અંદર જે હતું તેને બદલવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો પરંતુ બદલી શક્યા નહોતા. તેથી દૃષ્ટતા ફેલાઈ હતી અને આપણા ઉપર હાવી થઈ ગઈ હતી. હિંસા વધુ હિંસાનું કારણ બની હતી. દૃષ્ટતા વધુ દૃષ્ટતાનું કારણ બની હતી. ઈશ્વરે આપણને જોયા હતા ત્યારે અન્યાય અને હિંસા જોઈને તેઓ ગુસ્સે થયા હતા અને તેમનું હૃદય ભગ્ન થયું હતું. તેથી, તેમણે વચન આપ્યું હતું કે એક દિવસ કોઈક ખાસ વ્યક્તિ તમામ બાબતોને ઠીક કરવા આવશે. અમુક લોકોએ શક્તિશાળી રાજાની અપેક્ષા રાખી હતી. ઘણાને આશ્ચર્ય હતું કે શું તે બધા દૃષ્ટ લોકોને મારશે. તેના બદલે, ઈશ્વરે પ્રેમપૂર્વક તેમની જાતને એક નિ:સહાય બાળક તરીકે મોકલ્યા હતા. તેઓ મોટા થયા અને જીવ્યા, આપણી સાથે, આપણા સ્થળે મૃત્યુ પામવા, આપણા દ્વારા મૃત્યુ પામવા માટે. કારણ કે માત્ર એક શુદ્ધ અને માસૂમ માણસના લોહીમાં જ અનંત જીવન હોય છે જે આપણી દૃષ્ટતાને દૂર કરી શકે છે. તેમણે તેમનું જીવન જેમ આપણને આપ્યું હતું તેમ આપણું જીવન તેમને આપીને તેમના ઉપર ભરોસો કરીએ છીએ ત્યારે તેમના લોહીમાં રહેલું જીવન આપણા જીવનમાં સ્થાન લે છે અને આપણી દૃષ્ટતામાંથી આપણને મુક્ત કરે છે. પછી આપણે જીવનને તેમની સાથે કાયમ માટે માણી શકીએ છીએ.
JesusFilm